જ રહસ્યમય છે આ ગાયત્રી માતાનું મંદિર, માતા ગાયત્રીની મૂર્તિ પાણીમાં તરે છે અહીં

  • ગાયત્રી મંત્ર ગાયત્રી માતા સાથે જોડાયેલો છે. ગાયત્રી માતાને પ્રસન્ન કરવા માટે તે મંત્ર બોલવામાં આવે છે. એક ચમત્કારિક મંત્ર માનવામાં આવે છે અને આ મંત્રના જાપ કરવાથી ફક્ત ગાયત્રી માતા નહીં પરંતુ બધા જ દેવી-દેવતાઓની કૃપા મળી રહે છે. વેદો માં ના મંત્ર અને સૌથી મોટો અને મહત્વપૂર્ણ મંત્ર માનવામાં આવ્યો છે.
  • ગાયત્રી માતા વિશે આપણા ચાર વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે. વેદોમાં ગાયત્રી માતાની માતા પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી નો અવતાર કહેવામાં આવ્યા છે. સાથે જ તેમને બ્રહ્માજીની બીજી પત્ની પણ કહેવામાં આવ્યા છે. વેદોમાં તેમને જ્ઞાન ગંગા નું નામ પણ આપવામાં આવ્યું છે.
  • શાસ્ત્રો અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા યજ્ઞમાં સામેલ થયા હતા. આ યજ્ઞમાં પત્નીની સાથે બેસવું ખૂબ જ અનિવાર્ય હતું. પરંતુ ભગવાન બ્રહ્મા ની પત્ની સાવિત્રી તેમની સાથે કોઈ કારણને લઈને આ યજ્ઞમાં આવી શક્યા નહીં. યજ્ઞમાં સામેલ થવા માટે બ્રહ્માજીએ દેવી ગાયત્રી સાથે વિવાહ કરી લીધા અને તેમની સાથે આ યજ્ઞ કર્યો.

  • ગાયત્રી માતાનું આ મંદિર

  • મધ્યપ્રદેશમાં ગાયત્રી માતા નું એક પ્રસિદ્ધ મંદિર છે. જ્યાં ગાયત્રી માતાની એક વિચિત્ર મૂર્તિ છે. આ મંદિરનું નામ નૃસિહ મંદિર છે જે નૃસિંહ ભગવાનને સમર્પિત છે અને આ મંદિરમાં અંદર માતા ગાયત્રીની એક અનોખી મૂર્તિ રાખવામાં આવેલી છે. નૃસિંહ મંદિરમાં માતા ગાયત્રીની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેમના ત્રણ પગ છે. માતા ગાયત્રીની આવી મૂર્તિ લગભગ તમને કોઈપણ મંદિરમાં જોવા નહીં મળે.
  • ભગવાનની ત્રણ મુખ અથવા ચારભુજા વાળી મૂર્તિ હોવી સામાન્ય વાત છે પરંતુ આ પહેલી એવી મૂર્તિ છે જેમના ત્રણ પગ છે. આ મંદિરના પુજારીના અનુસાર ત્રણ પગવાળી પ્રતિમા આ મંદિરના સિવાય કોઈપણ મંદિરમાં નથી. ગાયત્રી માતાની આ પ્રતિમા ને ત્રિપદા ગાયત્રી કહેવામાં આવે છે અને આ મંદિરમાં આવીને માંગવામાં આવેલી બધી મનોકામના પૂરી થઈ જાય છે.
  • નૃસિંહ મંદિરમાં ગાયત્રી માતા ની જેમજ નૃસિંહ ની પણ મૂર્તિ છે અને આ મૂર્તિ પાણીમાં તરે છે. આ મંદિર પ્રાચીન મંત્ર છે અને આ મંદિરને કોઈએ બનાવેલું છે અને આ મૂર્તિ ક્યારે સ્થાપિત કરવામાં આવી એ અત્યાર સુધી રહસ્ય બનેલું છે.

  • ક્યાં છે આ મંદિર – ગાયત્રી માતાના મંદિર મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લા ના હાતપીપલ્યા ગામમાં સ્થિત છે
  • ગાયત્રી મંત્ર

  • ગાયત્રી મંત્ર શક્તિશાળી મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી શરીર રોગ મુક્ત રહે છે. જે લોકો રોજ એ આ મંત્રનો જાપ કરે છે તે લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. શાસ્ત્રોના અનુસાર ગાયત્રી મંત્ર ને દિવસમાં ત્રણ વાર વાંચવાથી ઇચ્છિત ફળ મળે છે.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

Post a Comment

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.