
- આજે અમે તમને એવા ઉપાયો વિષે કહેવા જઈએ છીએ જેમના ચાલતા તમે ઘણી મુશ્કેલીઓમાંથી રાહત મેળવી શકો છો. દૂધના આ ઉપાયથી તમે ઘણી રાહત મળી શકે છે તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે…
- ગ્રહો ને શાંત

- ગ્રહોને શાંત રાખવા માટે દૂધનો આ ઉપાય જરૂર કરો. આ ઉપાય ન ચાલતા એક લોટી માં દૂધ ભરી લો અને તેમાં કાળા તલ નાખી દો. ત્યારબાદ શિવલિંગ પર અર્પણ કરી દો. આ ઉપાય કરવાથી ગ્રહો શાંત રહેશે અને તમારા જીવન માં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી આવશે નહિ.
- ખરાબ નજર દૂર થશે

- ખરાબ નજર લાગવા પર રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ માં દૂધ પોતાના માથા પાસે રાખી દો. સવારે આ દૂધને પીપળાના વૃક્ષ ઉપર ચડાવી દો. એવું કરવાથી ખરાબ નજર ઉતરી જાય છે.
- કાર્ય માં સફળતા મેળવવા માટે

- કોઈ પણ કાર્ય માં સફળતા મળેવવા માટે દૂધ સાથે જોડાયેલા ઉપાય જરૂર થી કરો. હર સોમવાર ના દિવસે શિવલિંગ પર ગાય નું કાચું દૂધ ચડાવો. આવું કરવાથી બધાજ કાર્ય માં સફળતા મળશે. આજ રીતે જે લોકોના વિવાહ માં અડચણ આવી રહી છે. તે લોકો પણ હર સોમવાર ના દિવસે શિવલિંગ પર દૂધ અર્પણ કરો. તેમના જલ્દી વિવાહ થઈ જશે.
- ધન પ્રાપ્તિ માટે

- ધન પ્રાપ્તિ હેતુ ગુરુવાર ના દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ ચડાવો. ગુરુવાર ના દિવસે એક લોખંડ ના વાસણ માં દૂધ, જળ, મધ અને ચંદન નાખો. ત્યારબાદ પીપળા ના વૃક્ષ પર ચડાવો. આ જળ ચડાવતા સમયે લક્ષ્મીજી ના નામ નો જાપ કરો. આ ઉપાય ને લગાતાર સાત ગુરુવાર કરો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન ની ઉણપ થશે નહીં.
- ચંદ્ર ગ્રહ ને શાંત રાખવા માટે

- કુંડળી માં ચંદ્ર ગ્રહ ની ખરાબ દિશા ચાલવા થી ત્વચા સબંધી રોગ થઈ જાય છે. જે લોકો ની કુંડળી માં ચંદ્ર ની દિશા સારી નથી ચાલી રહી તે લોકો ને દૂધ નો ઉપાય જરૂર થી કરવો જોઈએ. ઉપાય ન રીતે શુક્રવાર ના દિવસે દૂધ નું દાન કરો અને આ દિવસે દૂધ નું સેવન બિલકુલ પણ ના કરો. તેમના સિવાય શુક્રવાર ના દિવસે કૂવા ની અંદર દૂધ નાખો. આવું કરવાથી ચંદ્ર ગ્રહ શાંત રહેશે અને તમારા પર આ ગ્રહ ની ખરાબ પ્રભાવ નહિ પડે. શુક્રવાર ના દિવસે અને દૂધ ચંદ્ર સાથે જોડાયેલો માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે દૂધ નું દાન કરવું શુભ ફળ આપે છે.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.