કોણ છે ભગવાન કરી અયપ્પા, જાણો સબરીમાલા મંદિર નો ઇતિહાસ અને માન્યતા
ભારતના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક સબરીમાલા મંદિર અહીં જે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને મક્કા મદીના ની જેમ જ વિશ્વના સૌથી મોટા તીર્થસ્થાનો માંથી એક માનવામાં આવે છે.અયપ્પા સ્વામી મંદિર કરોડો ...