Latest Post



દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બાથટબમાં ડૂબીને મોતના રહસ્ય પરથી હમા જ એક પડદો ઉઠ્યો છે. અભિનેત્રીના નામ પર એમનું એક જીવનચરિત્ર ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’ લખનાર લેખક સત્યાર્થ નાયકે ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં ઘણી વાર બેહોશ થઇ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ સામેલ કર્યા.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નાયકે જણાવ્યું કે, ‘હું પંકજ પરાશર (જેમણે શ્રીદેવીને ફિલ્મ ચાલબાઝમાં નિર્દેશિત કર્યા હતા) અને નાગાર્જુનને મળ્યો. બંનેએ જ મને એ વિશે જણાવ્યું કે એમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. જયારે તેઓ આ બંને સાથે કામ કરી રહી હતી ત્યારે તે ઘણીવાર બાથરૂમમાં બેહોશ થઈ ગઈ હતી. પછી મેં આ મામલે શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરી સાથે મુલાકાત કરી.’


તેમણે મને એમ પણ કહ્યું હતું કે તેમને શ્રીજી બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહયું હતું. બોની સરે પણ મને જણાવ્યું કે એક દિવસ આવી રીતે ચાલતા ચાલતા જ શ્રીજી અચાનક પડી ગયા. જેમ મેં કહ્યું તેમ, તેમને લો બ્લડપ્રેશર હતું. આ પહેલા કેરળના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા હતી. 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દેશની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીની મોતના ચોંકાવનારા સમાચારે આખા દેશને ચોંકાવીને મૂકી દીધું હતું.

ખબરો અનુસાર શ્રીદેવી દુબઈમાં હોટલના એમના રૂમમાં બાથટબમાં પતિ બોની કપૂરને બેભાન હાલતમાં મળી હતી. ડેથ સર્ટિફિકેટમાં જણાવાયું છે કે મોત ‘આકસ્મિક ડૂબવાના કારણે’ થયું છે. આ પછી, તેના રહસ્યમય મૃત્યુ અંગે અનેક અટકળો કરવામાં આવી રહી હતી. લેખક દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યાની સાથે જ આ બધી જ અટકળો પર વિરામ લાગી ગયું હતું.દુબઈની એક હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ અવસાન થયું હતું. ફિલ્મ ‘ચાંદની’માં તેમના જોરદાર અભિનયથી બધાને આશ્ચર્યચકિત કરનારી અભિનેત્રીના મોતથી બોલિવૂડ ચોંકી ઉઠ્યું હતું. જાહ્નવી અને બોની કપૂરે ઘણા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શ્રીદેવીને ગુમાવવાના આંચકાથી તેઓ હજી સુધી સ્વસ્થ થયા નથી

  • કોઈપણ વ્યક્તિ ગરીબ બનવા નથી માગતો એટલું જ નહીં જે વ્યક્તિ અમીર છે તે પણ હંમેશાં વધુ પૈસા કમાવવાનું વિચારતો રહે છે. તમે એવું પણ ક્યારેક જોયું હશે કે કોઈ પણ ગરીબ અચાનક જ અમીર બની જાય છે અને કોઈપણઅમીર વ્યક્તિ અચાનક થી જ ગરીબ બની જતો હોય છે. આ બધી જ રમત પોઝિટિવ અને નેગેટિવ એનર્જીને હોય છે. જે ઘરમાં વધુ નેગેટિવિટી હોય છે ત્યાં પૈસા ક્યારે વધુ દિવસો સુધી ટકતા નથી. 
  • એવા ઘરમાં કંઈ ને કંઈ નુકસાન થતું રહે છે. આ ઘરના સદસ્યોની કિસ્મત પણ ઘણી જ ખરાબ થવા લાગે છે. અને તે લોકો કોઈ પણ કામમાં હાથ નાખે છે તે કામ બગડી જતું હોય છે.
  • લોકો પોતાની સામાન્ય જિંદગીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ શોધતા રહે છે. તેમના માટે આપણી આખો દિવસ કોશિશ કરતા રહીએ છીએ તેમના માટે આપણે કોઈપણ વસ્તુનું ચિંતા કરતા નથી.
  • બધા જ લોકો પોતાના જીવન ઉપર નિયંત્રણ રાખવા માટે સામાન્ય રીતે ભગવાનને મદદ લેતા હોય છે. તેટલા માટે આપણે મંદિર, મસ્જિદ અલગ અલગ સ્થાન ઉપર જતા હોઈએ છીએ. જો કોઈ પણ વ્યક્તિ મંદિર જવામાં અસમર્થ થાય છે તો તે ઘરમાં જ પૂજા કરે છે અને મંત્ર નો જપ પણ કરે છે. લગભગ બધા જ લોકો ગાયત્રી મંત્ર વિશે જાણતા હશે અને જાપ પણ કરે છે. 
  • પરંતુ આજે અમે તેના થતા પ્રભાવ વિશે કહેવા જઈ રહ્યા છીએ. તેમની સાથે એ પણ કહેવા જઈ રહ્યા છીએ કે તેમના નિરંતર જાપ થી તમને કયા કયા લાભ થઈ શકે છે.
  • અમે તમને કહી દઈએ કે ગાયત્રી મંત્ર ઋગ્વેદ માંથી લેવામાં આવ્યો છે. તેમની ઉત્પત્તિ કરવાનો શ્રેય બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર ને જાય છે. અમે તમને કહી દઈએ કે આ એ જ વિશ્વામિત્ર છે જેમની વાત મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં કરી છે.
  • આ મંત્ર સવિત્ર દેવને સમર્પિત છે. જ્યારે મહર્ષિ કૃષ્ણદેવોપાયન વ્યાસજી એ વેદોનું સંકલન કર્યું હતું ત્યારે તે સમયે તેને ઋગ્વેદમાં રાખ્યો હતો.
  • જો આ મંત્રનો ઉપયોગ તમે નિરંતર કરો છો તો તમને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. તમે તેનો જપ સવારે અને સાંજે કરી શકો છો. તેને સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યોદય પછીના બે કલાક સુધી તમે જપ કરી શકો છો. તેનો જપ રાત્રિમાં ન કરવો જોઈએ. આ મંત્ર ખરાબ વિચાર ઉપર હંમેશા જીત અપાવે છે. તેમનો જપ કરવાથી ભૂત પ્રેત પાસે આવતા નથી. તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. સાથે જ દુઃખોથી છુટકારો નો રસ્તો મળે છે.
  • આ મંત્રનો અર્થ છે કે પ્રાણ રૂપ, દુઃખ નાશક, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્મા એટલે કે ભગવાન ને આપણે આપણા હૃદયમાં ધારણ કરીએ. તે પરમાત્મા આપણી બુદ્ધિને સત માર્ગે પ્રેરિત કરે. આ મંત્રના વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિ નો મંત્ર છે. આ આપણને જીવનમાં લક્ષ નથી ભટકવા દેતો નથી. એટલા માટે આ મંત્રને મુકુટમણી અથવા તો મંત્ર નો શીરોમોર પણ કહે છે. નિમિત ગાયત્રી મંત્રનો જપ કરવાથી બુદ્ધિ તેજ અને યાદશક્તિ વધે છે. તે વ્યક્તિની બુદ્ધિ અને વિવેક ને વધારવાની સાથે સાથે તેમને તીવ્ર પણ બનાવે છે.
  • તેમનો પ્રયોગ રાત્રે ન કરવો જોઈએ. નહીંતર તેમના ખરાબ પરિણામ પણ થઈ શકે છે. આ મંત્ર ના શબ્દો ના ઉચ્ચારણ સાચા પ્રકાર થી કરવા જોઈએ. આમાં 24 શબ્દો છે જે ૨૪ સિદ્ધિઓના પ્રતીક છે.

  • નવા વર્ષ 2020 ના જાન્યુઆરી માસની શરૂઆત છે બધા જ નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં તહેવાર ઉત્સવ અને જયંતિ હોય છે. એક બાજુ જ્યાં 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ની જયંતિ ના રૂપમાં યુવા દિવસ મનાવવામાં આવે છે. ત્યાં જ ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવવામાં આવે છે.
  • મકરસંક્રાંતિ હિન્દુઓનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. મકરસંક્રાંતિ નું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય મકર સંક્રાંતિ માં પ્રવેશ કરે છે તો મકરસંક્રાંતિ નો યોગ બને છે. પરંતુ તેમના સિવાય પણ ઘણા બધા બદલાવ આવે છે. મકરસંક્રાંતિ નો સંબંધ ફક્ત ધર્મ નથી પરંતુ બીજી વસ્તુઓ સાથે પણ જોડાયેલો છે. જેમાં વૈજ્ઞાનિક જોડાઓ ની સાથે સાથે કૃષિ સાથે પણ જોડાયેલો રહે છે.
  • મકરસંક્રાંતિ પછી જે સૌથી પહેલા બદલાવ આવે છે. તે દિવસ નું લાંબુ થવું અને રાત્રિ નાની થવા લાગે છે. મકરસક્રાંતિના દિવસ થી બધી રાશિઓ માટે સૂર્ય ફળદાયી થાય છે. પરંતુ મકર અને કર્ક રાશિ માટે વધુ લાભદાયક છે અમે તમને કહી દઈએ છીએ કે કઈ રીતે મકરસંક્રાંતિ કયા કયા ક્ષેત્રોમાં જોડાયેલ છે.
  • આયુર્વેદમાં પણ મકરસંક્રાંતિ નુ મહત્વ
  • આયુર્વેદના અનુસાર આ મોસમમાં આવતો ઠંડો પવન ઘણી બીમારીનું કારણ બની શકે છે. એટલા માટે પ્રસાદના રૂપમાં ખીચડી, તલ અને ગોળ થી બનેલી મીઠાઇ ખાવા નું પ્રચલન છે. તલ અને ગોળ થી બનેલી મીઠાઈ ખાવાથી શરીરની અંદર રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. આ બધી વસ્તુના સેવનથી શરીરની અંદર ગરમી વધે છે. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ ની સાથે જ ઠંડી ઓછી થવાની શરૂઆત માનવામાં આવે છે. પરંતુ જળવાયું પરિવર્તન ના અસર મોસમ ઉપર પણ પડે છે.
  • ખીચડી ના ફાયદા
  • મકરસંક્રાંતિના દિવસે પ્રસાદના રૂપમાં ખાવામાં આવતી ખીચડી માટે ઘણુ ફાયદાકારક હોય છે. ખીચડી થી પાચન ક્રિયા સારી રીતે ચાલવા લાગે છે. તેમના સિવાય જો ખીચડી, વટાણા અને આદુ મેળવીને બનાવવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. સાથે જ બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે. કહી દઈએ કે એક સક્રાંતિ થી બીજી સક્રાંતિ વચ્ચેનો સમય સૌર માસ કહે છે.
  • મકરસંક્રાંતિ થી બદલાય છે વાતાવરણ
  • મકરસંક્રાંતિ પછી નદીમાં બાષ્પ ની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જેનાથી ઘણી બધી શરીરની અંદરની બીમારીઓ દૂર થઈ જાય છે. આ ઋતુમાં તલ અને ગોળ ખાવાનું ઘણુ ફાયદાકારક હોય છે. તે શરીરને ગરમ રાખે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તરાયણના સૂર્ય ના તાપ શીત ને ઓછું કરે છે.

  • વાસ્તુશાસ્ત્રમાં પૂજા સંબંધિત ઘણી ટીપ્સ આપવામાં આવેલી છે. જેનું પાલન દરેકે કરવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલી સૂચનાનું પાલન કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહી શકે છે અને ઘરના પરિવારના સભ્યો નું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 
  • માટે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલ સૂચના પ્રમાણે તેમનું પાલન કરો. વાસ્તુશાસ્ત્રમાં ફૂલોનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેના વગર પૂજા સફળ થતી નથી આ જ કારણ છે કે મંદિર જતા સમયે ભગવાનને ફુલ જરૂરથી અર્પણ કરો.
  • આ નિયમોનું પાલન કરો
  • રોજ નવા ફૂલ ચઢાવો
  • ભગવાનને પણ ફૂલ ખૂબ જ પસંદ છે માટે પૂજા કરતા સમયે ભગવાનને ફુલ જરૂર અર્પણ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાના સમયે ફૂલનો ઉપયોગ જરૂરથી કરો અને ભગવાનને પસંદગીનું ફૂલ ચઢાવ. રોજે પૂજા કરતા સમયે ભગવાનની ફૂલ અર્પણ કરવાથી બધા દુઃખ દૂર થાય છે.
  • સ્વચ્છ ફુલ અર્પણ કરો

  • જ્યારે પણ તમે પૂજાની થાળી તૈયાર કરો છો તો તેમાં ફક્ત સાફ અને સુંદર ફૂલ જ રાખો. ક્યારે ક પૂજા કરતા સમયે સુકાયેલા કે ખરાબ ફૂલનો ઉપયોગ ના કરો અને પૂજા કરતા સમયે ફૂલોને ધરતી ઉપર ના રાખો.
  • વધારે સમય માટે ફૂલને રહેવા ના દેવા

  • ઘણીવાર આપણે પૂજા કરતા સમયે ફૂલને મંદિરની બહાર રહેવા દઈએ છીએ અને લેવાનું ભૂલી જઈએ છીએ. જે ખોટું છે પૂજા કર્યા પછી જે પણ ફૂલ સુકાઈ જાય છે અને તેની ખુશ્બૂ ખતમ થઇ જાય છે તો તેને મંદિરમાંથી હટાવી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં સુકાયેલા ફૂલને વધારે સમય માટે રહેવા દેવું શુભ નથી અને આવું કરવાથી ઘરની શાંતિ ભંગ થાય છે. માટે જ્યારે ભગવાનને ચઢાવવામાં આવેલ ફુલ સુકાઈ જાય ત્યારે તેને મંદિરમાં હટાવી લો અને આ ફૂલોને કચરામાં  નાખવાની જગ્યાએ કુંડામાં નાખો.
  • જે ફુલ નો ઉપયોગ પૂજા દરમિયાન એક વાર કરવામાં આવે છે તેને બીજી વાર ઉપયોગમાં ના લો અને પૂજા કરતા સમયે તાજા અને ખીલેલા ફૂલનો ઉપયોગ કરો.
  • ધૂપ જરૂર કરો

  • ઘણા લોકો પૂજા કરતા સમયે અગરબત્તીનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં ધૂપ ને શુભ બતાવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. બજારમાં ઘણા પ્રકારના ધૂપ મળે છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. ભગવાનની સામે ધૂપ કર્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે.
  • ગંગાજળ નો છટકાવ કરવો 

  • સવારે નાહ્યા પછી મંદિર ની સફાઈ જરૂરથી કરો અને મંદિર સાફ કરતા સમયે ગંગાજળ છાંટો આવું કરવાથી મંદિર પવિત્ર થઇ જાય છે.

  • જયારે આપડે કોઈ પણ શુભ કામ કરવા માટે, અથવા આપડા બાળક સ્કૂલ ની પરીક્ષા આપવા અથવા નવો બિઝનેસ કરવા બહાર જતા હોય વિગેરે આપડે શુભ કામ કરવા બહાર જતા હોય ત્યારે ઘરે થી આપણું ફેમિલિ આપડને જો દહીં-ખાંડ ની માત્ર એક ચમચી ખવડાવવામાં આવે એટલે આપણું કામ થઈ જ જાય છે.
  • દહીં-ખાંડ ખવડાવવાની રીત આપડા પુર્વજોથી ચાલી આવે છે અને એવી માન્યતા છે કે દહીં-ખાંડ ખાવામાં આવે એટલે આપણું કામ થઈ જ ગયું તેવું માનવામાં આવે છે.
  • થોડા સમય પહેલા એક સર્વે થયો હતો કે કેટલા લોકો મને છે કે આ વાનગી ખાવાથી કર્યો શુભ થઈ જાય છે તેમાં 67 ટકા લોકો એ તેમાં હા પાડેલી હતી.
  • દહીં-ખાંડ નો ઉપયોગ આપડે ઘર માં કોઈ શુભ કર્યો કરીયે ત્યારે આપડા ગોરદાદા પહેલી વસ્તુ દહીં-ખાંડ મંગાવે છે કારણકે તેને જ આપડ ને જણાવ્યું છે કે આ વાનગી નું શુ મહત્વ છે.
  • તેમજ હાલના સમય માં એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે તેમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શ્યિમ, મેગ્નેશ્યિમ વિગીરે જેવા તત્વો આવેલા છે જેથી આપડા શરીર માં તંદુરસ્તી રહે છે અને આપડને મગજ થી ફ્રેશ રાખે છે. જેથી આપણે ખોટા નેગેટિવ વિચારો આવતા નથી. નેગેટિવ વિચારો ના આવે એટલે આપડે પોઝિટિવ રહીયે છીએ અને ઠંડા મગજ થી આપડે જે વિચાર કરીયે તે હંમેશા સારા જ હોય છે અને તે આપડા માટે ફાયદાકારક પણ હોય છે.
  • ઘણી વાર એવું થાય છે આપડે ઇન્ટરવ્યૂ કે પરીક્ષા આપવા જઇયે ત્યારે ડરી જઇયે છીએ તેવું થતું નથી તેનું કારણ છે દહીં-ખાંડ આપડા શરીર ની પાચનશક્તિ પણ વધારે છે, ગ્લુકોઝ ની ઉણપ દૂર કરે છે જેથી આપડે કોઈ પણ કામ કરવા ગયા હોય ત્યારે આપડને બેચેની અનુભવતા નથી, આપડને જ બીક લાગે છે તે બીક લગતી નથી આને આપડી હિમ્મત વધી જાય છે. જેથી આપણું કામ સરળ થઈ જાય છે.
  • તેમજ આપડે ઘણી વખત માંદા પડીયે ત્યારે આયુર્વેદિક દવા લૈયે છીએ જેનું કારણ છે કે આયુર્વેદિક દવામાં પણ દહીં નો ઉપયોગ કરવામાં આવે છે તે આપડા મગજ ને સ્ટ્રેસને દૂર કરવાનું કામ કરે છે જેથી આપડે ટેંશન માં રહેતા નથી, તણાવથી દૂર રહીયે છીએ. જેથી આપડે વધારે માંદા પડતા નથી અને આપડે તરત સજા થઈ જઇયે છીએ.
  • જો આપડે મગજથી જ સાજા હોઈએ તો આપડે કામ કરવામાં પણ ધ્યાન રાખીયે છીએ અને કામ કરવાની એકાગ્રતા પણ વધી જાય છે. અને આપડે વધારે કામની કરી શકીયે છીએ.
  • તો એટલા માટે જ કેવાય છે કે દહીં-ખાંડ ખાવાથી કોઈ પણ કાર્ય શુભ થઈ જાય છે.

  • અત્યાર સુધી તમે ઘણા પ્રકાર ના સુંદર મંદિર જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે કહેવા જઈ રહ્યા છીએ કે હોઈ શકે છે કે તમારા માંથી પણ ઘણા લોકો આ મંદિર એ જઈ આવ્યા હોઈ.
  • આ મંદિર ની ખાસિયત છે કે તેમનું નિર્માણ કરવા માટે 15,000 કિલો સોના નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાંભળીને તમને પણ નવાઈ લાગી ને? આ મંદિર તામિલનાડુ ના વેલ્લોર જિલ્લા માં આવેલું છે અને સોના નું મંદિર હોવાના કારણે આ શહેર ને સોનાની નગરી ના નામ થી બોલવામાં આવે છે. આ મંદિર માં શિલાલેખ ની કાળા વેદો થી લેવામાં આવી છે.
  • 15,000 કિલો સોના થી બનેલું આ ખુબસુરત મંદિર ને 400 કારીગરો ને સાત વર્ષ ની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. મંદિર માં આખા વર્ષ માં શ્રદ્ધાળુઓ ની ભીડ લાગેલી રહે છે. લાખો લોકો આ અદ્ધભૂત મંદિર ને દેશ નહિ પરંતુ વિદેશો થી પણ જોવા માટે આવે છે.

  • આ મંદિર માં આવેલા બધીજ વસ્તુઓ સોનાથી બનેલી છે પછી તે દીવાલ હોઈ કે દરવાજા. 100 એકર થી વધુ ક્ષેત્ર માં ફેલાયેલ આ મંદિર ચારે તરફ થી હરિયાળી થી ઘેરાયેલું છે. રાત્રી ના સમયે મંદિર ની સાથે અથડાતો પ્રકાશ મંદિર ને ઝગમગાવી ઉઠે છે.

  • આ મંદિર ને સવારે 4 થી 8 સુધી અભિષેક માટે અને સવારે 8 થી રાત્રે 8 સુધી દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિર ની સૌથી પાસે કાટપાડી રેલવે સ્ટેશન છે. જ્યાંથી 7 કિલોમીટર ની દુરી પરજ આ મંદિર સ્થિત છે.

  • CLICK HERE 

  • શિવ તથા રુદ્રાક્ષ એક બીજા ના પર્યાય છે. શિવ સ્ક્શત રુદ્રાક્ષ માં વાસ કરે છે. રુદ્રાક્ષ એક મુખી થી લઇ ને ચૌદ મુખી સુધી ના જોવા મળે છે. રુદ્રાક્ષ માલા થી જાપ કરવાથી તથા ધારણ કરવાથી કરોડો પુણ્યો ની પ્રાપ્ત થાય છે. દરેક રુદ્રાક્ષ ના કોઈ ને કોઈ અધિષ્ઠાતા ગ્રહ અને દેવતા હોય છે. તેને ધારણ કરી ને અલગ અલગ લાભ થાય છે જે નીચે મુજબ છે-
  • એકમુખી રુદ્રાક્ષ
  • એક મુખી રુદ્રાક્ષ ને સાક્ષાત શિવ માનવામાં આવે છે. પાપનો નાશ તથા ચિંતાથી મુક્તિ, લક્ષ્મીપ્રાપ્તિ ધારણકર્તા ને સ્વયં પ્રાપ્ત થાય છે. આનો ગ્રહ સૂર્ય છે. ધારણકર્તા ને શિવજીની સાથે સૂર્યદેવનો પણ આશીર્વાદ મળે છે. 
  • બે મુખી રુદ્રાક્ષ 
  • અર્ધનારીશ્વર નુ રુપ છે. આનો ગ્રહ ચંદ્ર છે. આને ધારણ કરવાથી જન્મોજન્મના પાપ દૂર થાય છે. એકાગ્રતા અને શાંતિ મળે છે. શરીરના રોગ આંખોની ખરાબી અને કિડનીની બીમારી દૂર થાય છે.
  • ત્રણ મુખી રુદ્રાક્ષ 
  • બ્રહ્મસ્વરૂપ છે તથા તેના દેવતા મંગલ છે. આને ધારણ કરવાથી વાસ્તુદોષ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. શરીર રોગ માંથી લાભ મળે છે.
  • ચાર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા બ્રહ્મા છે તથા ગ્રહ બુધ છે. આને ધારણ કરવાથી સંમોહન શક્તિ વધે છે. નાક, કાન તથા ગળા ના રોગ લકવો, દમ વગેરેમાં લાભ થાય છે.
  • પંચમુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા રુદ્ર તથા ગ્રહ ગુરુ છે. આને ધારણ કરવાથી ગીત, વૈભવ તથા ધનમાં વૃદ્ધિ થાય છે. કિડનીના રોગ, ડાયાબિટીસ વગેરેમાં લાભ થાય છે.
  • છ મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા ગણેશ તથા કાર્તિક છે. ગ્રહ દેવતા શુક્ર છે. કોઢ, પથરી, કિડનીના રોગ માટે ધારણ કરી શકાય છે. 
  • સાત મુખી રુદ્રાક્ષ
  • આમાં સાત નાગ નિવાસ કરે છે. આમાં ગ્રહ શનિ મહારાજ છે. શારીરિક દુર્બળતા, પેટના રોગ, લકવો, ચિંતા અસ્થમા વગેરે માટે ધારણ કરાય છે.
  • આઠ મુખી રુદ્રાક્ષ 
  • આમાં કાર્તિકે તથા ગણેશ જી દેવતા છે. આનો ગ્રહ રાહુ છે. અશાંતિ, ચામડીના રોગ, ગુપ્તરોગ વગેરેમાં ધારણ કરવામાં આવે છે.
  • નવ મુખી રુદ્રાક્ષ 
  • નવદુર્ગા તથા ભૈરવ આના દેવતા છે. ગ્રહ કેતુ છે. ફેફસા, આંખના રોગ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે ધારણ કરવામાં આવે છે.
  • દસ મુખી રુદ્રાક્ષ
  • ભગવાન વિષ્ણુ આના દેવતા છે. આને ધારણ કરવાથી નવગ્રહ શાંતિ તથા કફ સંબંધી અને હૃદય રોગ વગેરેમાં લાભ થાય છે.
  • અગિયાર મુખી રુદ્રાક્ષ
  • બધા 11 રુદ્ર આના દેવતા છે. બધા ગ્રહ પ્રસન્ન થાય છે. સાંધા તથા સ્નાયુ ના રોગ મા લાભકારક છે.
  • બાર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા તથા ગ્રહ સૂર્ય છે. આને ધારણ કરવાથી અપાર વૃદ્ધિ થાય છે. માથાનો દુખાવો ,શક્તિ તથા હૃદયરોગમાં લાભ થાય છે.
  • તેર મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા કામદેવ છે. આકર્ષણ, વશીકરણ, સુંદરતા, સમૃદ્ધિ માં લાભ થાય છે.
  • ચૌદ મુખી રુદ્રાક્ષ 
  • આના દેવતા હનુમાનજી છે. તંત્ર મંત્ર, ભૂત-પ્રેત વગેરેથી રક્ષા કરે છે. ડર, લકવો, કેન્સર વગેરેમાં લાભદાયી છે.

મંત્ર એક એવા વિશેષ પ્રકાર ની ધ્વનિ છે જે રહસ્યમયી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જયારે આપણે એક જ માત્ર નો વારે વારે જાપ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે જે આપણને ઘણી પ્રભાવિત કરે છે. આવી રીતે મન્ત્ર નો જાપ કરી ને આજુબાજુ ની ઉર્જા ને નિયંત્રિત કરી શકીએ છીએ. 
આવા ઘણા મંત્રો નો જાપ કરી ને આપણે ધન.સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યાન નું સમાધાન કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ કઈ સમસ્યા માટે ક્યાં મંત્ર નો જાપ જરૂરી છે. –
રોગ દૂર કરવા માટે મન્ત્ર :

“ૐ રોગ શેષન ફંસી તુષ્ટા રૂષ્ટા તું કામન સકલન ભીષ્ટ, તવમાશ્રિતાઃ ન વિપન્નરાણાનં તવમાશ્રિતા હયાશ્રયતા પ્રયાન્તિ “
આ મંત્ર માં દુર્ગા ને સમર્પિત છે. આ માત્ર નો જાપ કરવા માટે રુદ્રાક્ષ ની માળા નો ઉપયોગ કરવો જોઈએ. આ મંત્ર નો નિયમિત જાપ કરવા થી ઘણા રોગ દૂર થાય છે. 
વ્યવસાય સફળ બનાવવા માટે નો મંત્ર:
“ૐ કંસનસ્મિતમ હિરણ્યા પ્રકારામ આદ્રા જ્વલનતી તૃપ્તમ તર્પયન્તીમ, પડ઼ેસ્થિતં પદ્માવારણાંમ તામી હોપ વ્હાયેશ્રિયમ” 
આ મંત્ર ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી ધન ને લગતી સમસ્યા દૂર થાય છે. 
ધન પ્રાપ્તિ માટે મંત્ર:

“ૐ યા સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થયતા, નમસ્તસયે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ “
આ મંત્ર પણ ધન ની દેવી લક્ષ્મી ને સમર્પિત છે. આ મઁત્ર નો 108 વાર રોજે જાપ કરવાથી અપાર ધન પ્રાપ્તિ માં વૃદ્ધિ મળે છે. આ મંત્ર નો જાપ કરવા તુલસી ની માલા નો ઉપયોગ કરવો જોઈએ .
ડર દૂર કરવાનો મંત્ર:
“ૐ સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સંનિવર્તે ભયેભયસ્ત્રહીનો દેવી દુર્ગા દેવી નમોસ્તુતે “
આ મંત્ર દેવી દુર્ગા ને સમર્પિત છે. આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી બધા પ્રકારના ડર દૂર થાય છે. આ મંત્ર નો જાપ રુદ્રાક્ષ ની 108 મણકાની માળા સાથે કરવો જોઈએ. 


આખા વર્ષના છેલ્લા મહિનામાં, આપણે જાણીએ છીએ કે અમારું આખું વર્ષ કેવું હતું અને કેવા કેવા કાંડ કર્યા હતા. લોકોને આ વર્ષે સૌથી વધુ શું ગમ્યું? કઈ બાબતોને નકારવામાં આવી હતી અને કઈ વસ્તુઓ વર્ષ દરમિયાન સારી અને સાથે રહી હતી. આખા વર્ષના હિસાબો જોવા માટે વિવિધ પ્રકારના સર્વેક્ષણ કરવામાં આવે છે. પોર્નહબ પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યું છે.
એડલ્ટ સાઇટ પોર્નહબ પણ 2019 માટે એક સર્વે કરી ચૂકી છે. સર્વેક્ષણ દ્વારા, એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખા વર્ષ દરમિયાન કેટલા લોકો તેમની સાઇટની મુલાકાત લે છે અને લોકોને વધુ જોવાનું શું ગમે છે.
2019 ના સર્વેક્ષણ ડેટા દર્શાવે છે કે એક વર્ષમાં 42 અબજથી વધુ લોકો આ એડલ્ટ સાઇટની મુલાકાત લેતા હતા, જેમાંથી લગભગ 1.15 કરોડ લોકોએ દરરોજ સાઇટની મુલાકાત લીધી હતી.

આ વર્ષે વધુ અને વધુ લોકો આ સાઇટ પર આવ્યા હતા, પરંતુ દર વર્ષની જેમ, લોકોએ પણ 2019 માં કંઇક અલગ વસ્તુની શોધ કરી. આ વર્ષ પોર્નહબ માટે પણ ખાસ હતું કારણ કે આ વર્ષે લગભગ 39 અબજ લોકોએ આ ચેનલની મુલાકાત લીધી હતી અને શોધ વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8 અબજની આસપાસ હતો.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.